વિવાદ / મંદિર ખોલવાનો વિવાદ વકર્યો, શરદ પવારે PMને પત્ર લખી રાજ્યપાલની ભાષા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું...

maharashtra sharad pawar letter pm modi governor cm temple

મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાના મુદ્દા પર રાજનીતિ ગરમાઈ છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જનતા માટે ધાર્મિક સ્થળ ખોલવા માટે હસ્તક્ષેપ કરવા માટે કહ્યું હતુ. તો વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર સરકારની વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ