પત્રકાર પરિષદ / શું શરદ પવારના ઈશારાથી અજિત ભાજપ સાથે? સવાલ સાંભળી પવાર હસવા મંડ્યા

Maharashtra Politics Ajit Pawars Decision Against NCP Policies Says Sharad Pawar

સતારાના કરાડમાં પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારના ઈશારે અજિત પવારના બીજેપીની સાથે જવાના પ્રશ્ન પર શરદ પવાર પહેલાં હસ્યા અને પછી તેમણે કહ્યું કે જો એવું હોત તો હું મારી પાર્ટીના લોકોને તો મારી સાથે રાખતો જ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ