રાજકીય સંકટ / મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર ખતરામાં : સંજય રાઉતે ગુજરાત પર ઠીકરું ફોડ્યું, જુઓ શું બોલ્યા

maharashtra political crisis sanjay raut says no storm is coming for uddhav thackrey government

મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સવારે ખળભળાટ મચી ગયો છે, જ્યારે સરકારના અમુક મંત્રી અને ધારાસભ્યો ગાયબ થઈ ગયા હતા, જેને લઈને પાર્ટીના નેતા સંજય રાઉતે મોટુ આશ્વાસન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ