રાજનીતિ / ભાજપ સાથે આવવા માટે શિવસેના તૈયાર કરી રહી છે પ્લાન B, આ બહાને આવી શકે છે નજીક

Maharashtra Political Crisis BJP Shiv Sena Alliance Government

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ક્રાંતિકારી વીર સાવરકરને ભારત રત્ન આપવાના વચનને પોતાના ઘોષણાપત્રમાં જણાવ્યું હતું. જેના પર શિવસેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કામ તો ઘણા સમય પહેલા થઇ જવું જોઇતું હતું. જેને લઇને એમ કહી શકાય કે શિવસેનાએ એક રીતે ભાજપ કરતાં એક પગલું આગળ વધીને સાવરકરને ભારત રત્ન આપવા અંગેની વાત કહી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ