રાજનીતિ / 'અજિત પવારને તો જેલમાં મોકલવાના હતા હવે ડે.સીએમ બનાવી દીધા', કોંગ્રેસે પૂછ્યાં આ 10 સવાલ

maharashtra news congress asks 10 questions to bjp over process of formation of new government

મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ પર કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી ( BJP ) અધ્યક્ષ અમિત શાહ ( Amit Shah )ને 10 સવાલ પૂછ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે 23 નવેમ્બરનો દિવસ એક કાળા અધ્યાયના રુપે નોંધવામાં આવશે. તકવાદી અજીત પવારને જેલનો ડર બતાવીને પ્રજાતંત્રની હત્યા કરી દેવાઇ. આ મહારાષ્ટ્રના લોકો સાથે વિશ્વાસઘાત છે. 

બ્રેકિંગ ન્યૂઝ