રાજીનામું / મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ : ગૃહમંત્રી અનિલ દેશમુખનું રાજીનામું

MAHARASHTRA HOME MINISTER RESIGNS

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપ્યું. 100 કરોડના વસૂલીકાંડ મામલે આજે બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ