કોરોના ભારતમાં ઝડપથી વધી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. ત્યારે મહારાષ્ટ્રના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે મહારાષ્ટ્રમાં વધુ બે કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના ગ્રસ્તનો આંક વધીને 47 થઈ ગયો છે.
ભારત સરકારે 168 ટ્રેન રદ કરી દેવામાં આવી છે
આજે 2 નવા કેસ સામે આવ્યા છે
દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 172 થઈ
Maharashtra Health Ministry: A 22-yr-old woman tested positive for #COVID19 in Mumbai; has travel history to United Kingdom. One more person, a 49-year-old woman from Ulhasnagar tested positive today; has travel history to Dubai. Total no. of positive cases reaches 47 in state. pic.twitter.com/5yMVzlaSMD
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમાં રોજે રોજ એક- બે કેસ સામે આવે છે. ત્યારે આજે 2 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 1 મોત મહારાષ્ટ્રમાં જ થયું છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના ગ્રસ્તની સંખ્યા 47 થઈ.
ચંદીગઢમાં 1 કેસ સામે આવ્યો છે
Maharashtra: Case registered against two doctors in Vasai and Nala Sopara for putting up hoardings outside their clinics, claiming to cure #Coronavirus. Further investigation underway.
હાલમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 153 છે. કોરોનાથી પીડિત દર્દીનો આંક મહારાષ્ટ્રમાં 47, આંધ્રમાં 2, દિલ્હીમાં 10, ચંદીગઢમાં 1 કેસ સામે આવતા હરિયાણામાં 17, કર્ણાટકમાં 14, કેરળમાં 27, પંજાબમાં 2, રાજસ્થાનમાં 7, તમિલનાડુમાં 1, તેલંગાણામાં 13, જમ્મૂ કાશ્મીરમાં 4, લદ્દાખમાં 8, ઉત્તરપ્રદેશમાં 17, ઉત્તરાખંડમાં 1, ઓરિસ્સામાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 કેસ નોંધાયો છે.
ભારત સરકારે 168 ટ્રેન રદ કરી દેવામાં આવી છે.
ભારતમાં કુલ 172 કેસ નોંધાયા છે. જેમાંથી 153 એક્ટિવ કેસ છે. તો 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 15 લોકો સાજા થઈ ગયા છે. જેમને રજા આપી દેવામાં આવી છે. પરિસ્થિતીને જોતા ભારત સરકારે 168 ટ્રેન રદ કરી દેવામાં આવી છે.