મહારાષ્ટ્ર / ઉદ્ધવ સરકારના મંત્રીમંડળનું આ તારીખે થઇ શકે વિસ્તરણ : સૂત્ર

Maharashtra Govt yet to expand cabinet

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. મંત્રીમંડળના વિસ્તરણ મામલે ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. શરદ પવારના જન્મદિવસે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે. 12 ડિસેમ્બરે NCP પ્રમુખ શરદ પવારનો જન્મદિવસ છે.  

બ્રેકિંગ ન્યૂઝ