વિરોધ / મહારાષ્ટ્રના રાજ્યપાલને પવારનો ટોણો, કહ્યું- કંગનાને મળવાનો સમય છે પરંતુ ખેડૂતો માટે નથી

maharashtra governor has time to meet kangana ranaut but no time for farmers

કેન્દ્રિય કૃષિ કાયદાને લઈને NCPના સુપ્રીમો શરદ પવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. મુંબઈના આઝાદ મેદાનમાં ખેડૂતોના સમર્થનમાં લોકોના સંબોધન કરતા પવારે કહ્યું કે શું પંજાબ પાકિસ્તાનમાં છે. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં મહારાષ્ટ્રના 21 જિલ્લાના ખેડુતો, મજૂરો અને અન્ય વર્ગના લોકો આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ