રાજનીતિ / દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- ઉદ્ધવ ઠાકરે મારો ફોન નથી ઉઠાવતા, શિવસેના સંબંધ રાખવા જ નથી માંગતી

Maharashtra government political crisis bjp devendra fadnavis shivsena

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઇ રહ્યું. આજે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે, ત્યારે શિવસેના નેતા સંજય રાઉત એનસીપી ચીફ શરદ પવારને પણ મળવા પહોંચ્યા છે. ભાજપ અથવા શિવસેનામાંથી અત્યાર સુધી કોઇએ પણ સરકાર બનાવવાનો દાવો નથી કર્યો, તેવામાં રાજકીય સંકટ વધી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ