રાજનીતિ / અજિત પવાર બોલ્યા, હું NCPમાં જ રહીશ, મને કેબિનેટમાં સામેલ કરવાનો નિર્ણય...

maharashtra government news ncp leader ajit pawar says i will be with ncp

એનસીપી નેતા અજિત પવારે બુધવારે કહ્યું કે તેઓ પોતાની પાર્ટીમાં બની રહેશે અને તેઓને મંત્રિમંડળમાં શામેલ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે લેશે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ગત સપ્તાહે ભાજપને સમર્થન આપનારા અજિત પવારે કહ્યું કે તેઓના એનસીપી ( NCP ) માં બની રહેવા વિશે 'ભ્રમ પેદા કરવાનું' કોઇ કારણ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ