મહારાષ્ટ્ર / શિવસેના સાંસદે કહ્યું, ભાજપ PDP સાથે હાથ મિલાવી શકે તો શિવસેના NCP-કોંગ્રેસ સાથે કેમ નહીં

maharashtra government formation sanjay raut targets bjp again

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે બીજેપીના મુખ્યમંત્રી પદ શેયર ન કરવાના અહંકારને કારણે વર્તમાન સ્થિતિ ઉત્પન્ન થઇ. સરકાર બનાવવાના સવાલ પર સંજય રાઉતે મોટુ નિવેદન આપ્યું છે, સંજય રાઉતે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં બીજેપી પીડીપીની સાથે હાથ મિલાવી શકે છે તો શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે કેમ નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ