જાહેરાત / લૉકડાઉન વચ્ચે મહારાષ્ટ્ર સરકારે 1 લાખથી વધુ કામદારો માટે લીધો આ મોટો નિર્ણય

Maharashtra government  allows conditional travel for over 1 lakh migrant workers

મહારાષ્ટ્ર સરકારે તેમના રાજ્યમાં શેરડીની ફેક્ટરીમાં કામ કરતા આશરે 1 લાખ પરપ્રાંતીય મજૂરોને વતન લોકડાઉન વચ્ચે પણ તેમના વતન પાછા જવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટેનું કારણ દેશમાં ચાલી રહેલા મેડિકલ ટેસ્ટને ગણાવવામાં આવ્યું છે. આ માહિતી સોશ્યલ જસ્ટિસ મિનિસ્ટર ધનંજય મુંડેએ શુક્રવારે આપી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ