દુર્ઘટના / મહારાષ્ટ્ર: પાલઘરની ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 1 વ્યક્તિનું મોત, 3 ઘાયલ

Maharashtra: Fire breaks out at Nandolia Organic Chemicals in Palghar

મહારાષ્ટ્રના પાલઘરમાં બોઇસરના તારાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં નાંદોલિયા ઓર્ગેનિક કેમિકલ ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ