મહામારી / કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય, આ તારીખ સુધી લંબાવ્યું લૉકડાઉન

maharashtra extends lockdown till june 30

દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી 1 લાખ 82 હજાર લોકો સંક્રમિત થઇ ચુક્યા છે તો 51 હજારથી વધારે લોકોના મોત થયાં છે. ત્યારે આ મહામારીને લઇને કેન્દ્ર સરકારે લોકડાઉન-5 નવા નામ અનલોક-1 સાથે જાહેર કર્યું છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે પણ આરરોજ લૉકડાઉનનો સમયગાળો વધારીને 30 જૂન કરવાની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ