મહારાષ્ટ્ર / ગૃહમંત્રી અનિલ દેશમુખની ખુરશી બચી, નહીં લેવાય રાજીનામું, NCPની બેઠકમાં નિર્ણય 

maharashtra-crisis-parambir-singh-allegations-sharad-pawar-uddhav-thackeray-anil-deshmukh

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પરમબીર સિંઘના ગંભીર આરોપો વચ્ચે NCP બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમની પાસેથી રાજીનામું નહી લેવાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ