કાર્યવાહી / વાધવાન સહિત તમામ 23 લોકો પર નોંધાઈ FIR, અગાઉ લૉકડાઉનમાં પણ ગયા હતા મહાબળેશ્વર

maharashtra corona lockdown dhfl kapil dheeraj wadhawan fir mahabaleshwar

મહારાષ્ટ્રના વાધવાન પરિવાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કપિલ અને ધીરજ વાધવાન સહિત 23 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. મહારાષ્ટ્રમાં VVIPઓ દ્વારા લોકડાઉન તોડવા મામલે વિવાદ શરૂ થયો. DHFL કેસ સાથે જોડાયેલા કપિલ વાધવાન લોકડાઉન સમયે મહાબળેશ્વર ગયા હતા. કપિલ વાધવાન સહિત 23 લોકોને મહાબળેશ્વર જવા માટે પાસ આપવામાં આવ્યા હતા. ત્યારે લોકડાઉનમાં 23 લોકોની મહાબળેશ્વર યાત્રાને લઈને સિનિયર અધિકારીઓ ઘેરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ