રાજનીતિ / મહારાષ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેની ચીમકી,"જો બોલિવૂડને કઈં પણ થયું ને તો...

Maharashtra CM Uddhav Thackeray's chime,

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 'મુંબઈ ભારતની આર્થિક રાજધાની જ નથી, પરંતુ તે સાંસ્કૃતિક રાજધાની પણ છે. બોલીવુડ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી મોટી સંખ્યામાં લોકો માટે રોજગાર ઉત્પન્ન કરે છે. કેટલાક લોકો તેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જે ખૂબ જ કમનસીબ અને દુ:ખદાયક છે

બ્રેકિંગ ન્યૂઝ