મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરેએ NRCને લઈને આપ્યું આ મોટું નિવેદન, CAAને આપ્યું સમર્થન

maharashtra cm uddhav thackeray supports caa but opposes nrc

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું મોટુ નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં NRC લાગુ નહી થાય. જ્યારે CAAને સમર્થન આપતાં કહ્યું છે કે તે લોકોની નાગરિકતા નહી છીનવે. NRC પર રોક લગાવવાનો નિર્ણય કરનાર આ એક વધુ રાજ્ય ગણાશે. ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા નહી છીનવાય તેવી ખાતરી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ