Coronavirus / મહારાષ્ટ્ર : મુખ્યમંત્રી ઠાકરેની કડક સૂચના : આ ન કર્યુ તો બસ-ટ્રેન બંધ કરવાનો નિર્ણય લેવો પડશે

maharashtra cm uddhav thackeray says about precaution on coronavirus

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસના વધતા મામલાઓને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે લોકો બિનજરૂરી યાત્રા કરવાનું નહીં ટાળે તો આગામી સમયમાં અમુક નિર્ણય લેવા પડશે. ઠાકરેએ કહ્યું હતું કે જો લોકો બિનજરૂરી પ્રવાસ નહીં ટાળે તો સરકારે બસ-ટ્રેન જેવી પબ્લિક સેવાઓ બંધ કરવાનો નિર્ણય મજબૂરીમાં લેવો પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ