મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રોજેક્ટ પ્લેટિના લોન્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્લાઝમા થેરોપીની મદદથી ગંભીર રીતે કોરોનાના સંક્રમિતોની સારવાર માટે શરૂ કરાયેલો સૌથી મોટો ટ્રાયલ પ્રોજેક્ટ છે. સીએમઓના આધારે આ દુનિયાના સૌથી મોટા ટ્રાયલ કમ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ છે. જેનાથી મહારાષ્ટ્રમાં કોરોનાના ગંભીર રીતે બીમાર લગભગ 500 લોકોની સારવાર કરાશે.
કોરોના માટે પ્રોજેક્ટ પ્લેટિના થયો લોન્ચ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રોજેક્ટ કર્યો લોન્ચ
કોરોનાના ગંભીર રીતે બીમાર 500 લોકોની થશે સારવાર
આ સાથે પ્લાઝમા થેરાપીના ટ્રાયલ માટે મુખ્યમંત્રી મદદ કોશથી ફંડિંગ અપાશે. ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેએ ટ્વિટર પર તેની જાહેરાત કરી છે. તેની સાથે આ ટ્વિટમાં તેઓએ કહ્યું કે મહારાષ્ટ્ર કોવિડ 19ની વિરુદ્ધના જંગમાં શરૂઆતથી જ પ્લાઝમા થેરાપી પર કામ કરી રહ્યું છે પણ હવે તેને આખા રાજ્યમાં એક ટ્રાયલ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
The entire funding to support this plasma therapy trial has been done through the CM Relief fund and we hope this will be a landmark trial in the global fight against the covid pandemic.
(3/n)
કોરોના માટે પ્રોજેક્ટ પ્લેટિના થયો લોન્ચ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રોજેક્ટ કર્યો લોન્ચ કોરોનાના ગંભીર રીતે બીમાર 500 લોકોની થશે સારવાર આ સાથે પ્લાઝમા થેરાપીના ટ્રાયલ માટે મુખ્યમંત્રી મદદ ફંડથી ફંડિંગ અપાશે. ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેએ ટ્વિટર પર તેની જાહેરાત કરી છે. તેની સાથે આ ટ્વિટમાં તેઓએ કહ્યું કે મહારાષ્ટ્ર કોવિડ 19ની વિરુદ્ધના જંગમાં શરૂઆતથી જ પ્લાઝમા થેરાપી પર કામ કરી રહ્યું છે પણ હવે તેને આખા રાજ્યમાં એક ટ્રાયલ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અન્ય ટ્વિટમાં લખ્યું આવું આ પછી એક અન્ય ટ્વિટમાં લખ્યું કે મહારાષ્ટ્રમાં પ્લાઝમા થેરાપીના દર્દીઓની ફ્રીમાં સારવાર કરાશે. આ દર્દીઓની સારવાર 17 મેડિકલ કોલેજમાં કરાશે. આ ન ફક્ત દુનિયાને પ્લાઝમા થેરાપીના ઉપચાર માટે એક મજબૂત ડેટા આપશે પણ સાથે રાજ્યભરમાં આ થેરાપીને માટે ખાસ સ્તંભ તૈયાર કરવામાં મદદ કરશે. અન્ય એક ટ્વિટમાં આદિત્યએ કહ્યું કે પ્લાઝમા થેરાપીના ટ્રાયલ માટે ફંડિંગ સીએમના રાહત ફંડથી આપવામાં આવશે. આશા છે કે આ કોવિડ મહામારીની વિરુદ્ધમાં વૈશ્વિક લડાઈમાં ઐતિહાસિક પરીક્ષણ હશે. કોવિડ 19થી સાજા થનારા લોકોના પ્લાઝમામાં એન્ટી બોડીઝ હોય છે જે કોવિડ 19થી પીડિત અન્ય લોકોની આ બીમારી સામે લડવામાં મદદ કરે છે. આ કારણે પ્લાઝમા થેરાપીને કોવિડ 19ની વિરુદ્ધ આ લડાઈમાં ખૂબ જ લાભદાયી રહેશે.
CM Uddhav Thackeray ji just launched Project Platina- the world’s largest convalescent plasma therapy trial.
Maharashtra has been working on plasma therapy since the beginning of the covid fight, but now it will be a formal trial- treatment project across Maharashtra (1/n)
આ પછી એક અન્ય ટ્વિટમાં લખ્યું કે મહારાષ્ટ્રમાં પ્લાઝમા થેરાપીના દર્દીઓની ફ્રીમાં સારવાર કરાશે. આ દર્દીઓની સારવાર 17 મેડિકલ કોલેજમાં કરાશે. આ ન ફક્ત દુનિયાને પ્લાઝમા થેરાપીના ઉપચાર માટે એક મજબૂત ડેટા આપશે પણ સાથે રાજ્યભરમાં આ થેરાપીને માટે ખાસ સ્તંભ તૈયાર કરવામાં મદદ કરશે.
અન્ય એક ટ્વિટમાં આદિત્યએ કહ્યું કે પ્લાઝમા થેરાપીના ટ્રાયલ માટે ફંડિંગ સીએમના રાહત ફંડથી આપવામાં આવશે. આશા છે કે આ કોવિડ મહામારીની વિરુદ્ધમાં વૈશ્વિક લડાઈમાં ઐતિહાસિક પરીક્ષણ હશે. કોવિડ 19થી સાજા થનારા લોકોના પ્લાઝમામાં એન્ટી બોડીઝ હોય છે જે કોવિડ 19થી પીડિત અન્ય લોકોની આ બીમારી સામે લડવામાં મદદ કરે છે. આ કારણે પ્લાઝમા થેરાપીને કોવિડ 19ની વિરુદ્ધ આ લડાઈમાં ખૂબ જ લાભદાયી રહેશે.