રાજકારણ / કોરોના સંકટમાં ઉદ્ધવ ઠાકરે માટે રાહતના સમાચાર, નિર્વિરોધ બન્યા વિધાનપરિષદના સદસ્ય

Maharashtra CM Uddhav Thackeray, eight others elected unopposed to state Legislative Council

મહારાષ્ટ્રની સત્તા પર છવાયેલા સંકટના વાદળો હવે હટી ગયા છે. રાજ્યના સીએમ ઉદ્ધવ ઠાકરે આજે વિધાનપરિષદના સદસ્ય બની ગયા. રાજ્યના મુખ્યમંત્રી બન્યા વિધાનસભા અથવા વિધાનપરિષદમાં ઉદ્ધવ ઠાકરેની સદસ્યતા અનિવાર્ય હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ