મહારાષ્ટ્ર સંકટ / મહારાષ્ટ્રમાં નવો ટ્વિસ્ટ, CM પદ માટે જો ઉદ્ધવ નહીં માને તો આ શખ્સ બની શકે મુખ્યમંત્રી

maharashtra cm shiv sena uddhav thackeray and sanjay raut

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે. કોંગ્રેસ, શિવસેના અને NCP  ગઠબંધન પર આજરોજ મહોર લાગી શકે છે. જો કે તે અગાઉ એક મોટી જાણકારી સામે આવી છે. જો મુખ્યમંત્રી પદ માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નહીં માને તો પાર્ટીના સાંસદ સંજય રાઉત આ પદ સંભાળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ