નિવેદન / ઉદ્ધવ ઠાકરેએ વિરોધીઓને કહ્યું, પોતાની વાત પર કાયમ રહેવું મારા માટે હિન્દુત્વ

maharashtra chief minister uddhav thackeray hindutva bjp devendra fadnavis

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિપક્ષના હિન્દુત્વના સવાલ પર જવાબ આપ્યો. તેઓએ કહ્યું કે પોતાની વાત પર કાયમ રહેવું જ તેમના માટે હિન્દુત્વ છે. નોંધનીય છે કે, કોંગ્રેસ સાથે ગઠબંધન બાદથી જ ફડણવીસ અને બીજેપી ઉદ્ધવ ઠાકરેનો હિન્દુત્વના સવાલ પર ઘેરાવ કરતા રહ્યા છે, ત્યારે તેના પર તેઓએ જવાબ આપ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ