રાજનીતિ / મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તાર પર BJP નેતાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- પાર્ટી નેતા સાથે અન્યાય સમાન

maharashtra cabinet reshuffle 13 new ministers including vikas patil who left congress

મહારાષ્ટ્ર મંત્રીમંડળમના રવિવારે વિસ્તારમાં નવા 13 મંતરી બનાવવામાં આવ્યા છે. જેમા 8 મંત્રીએ કેબિનેટ અને 5 નવા રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કોંગ્રેસ છોડીને શિરડીના ધારાસભ્ચ રાદાકૃષ્ણ વિખે પાટિલ અને રાકાંપાથી શિવસેનામાં આવેલા જયદત્ત ક્ષીરસાગરને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્ચા હતા. ભાજપમાંથી 6 નેતાઓને કેબિનેટ અને 4 ને રાજ્યમંત્રી બનાવાયા છે. શિવસેનામાંથી 2 મંત્રીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ