રાજનીતિ / મહારાષ્ટ્રમાં અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બને તેવા એંધાણ, આજે 36 મંત્રી લઇ શકે છે શપથ

maharashtra cabinet expansion congress mla

આજે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ થવાનું સૂત્રો કહી રહ્યા છે. કોંગ્રેસના 9 મંત્રીઓને મંત્રી પદ મળી શકે છે. અશોક ચવ્હાણ અને આદિવાસી મંત્રી શપથ લઈ શકે છે. મહિલા ધારાસભ્ય વર્ષા ગાયકવાડ પણ શપથ લેવાના છે. જો કે પૃથ્વીરાજ ચવ્હાણ સરકારમાં ભાગ નહીં લે તેવી માહિતી સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ