નિવેદન / મહારાષ્ટ્ર : બીજેપી નેતાએ કહ્યું, જો 7 નવેમ્બર સુધી કોઇ સરકાર ન બની તો રાજ્યમાં...

maharashtra bjp leader said if no government is formed by 7 november then presidents rule will be im

મહારાષ્ટ્રના નાણામંત્રી અને ભાજપ નેતા સુધીર મુનગંટીવાર (Sudhir Mungantiwar)એ શુક્રવારે કહ્યું કે જો રાજ્યમાં સાત નવેમ્બર સુધી નવી સરકાર નથી બનતી તો અહીં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ શકે છે. એમણે કહ્યું કે સરકાર ગઠનમાં મુખ્ય અવરોધ શિવસેનાની અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ