BIG NEWS / ગમે ત્યારે રાજીનામું આપશે ઠાકરે, દીકરો અથવા પત્ની બનશે CM: ભાજપના નિવેદનથી મહારાષ્ટ્રમાં મહાવિવાદ 

 maharashtra bjp chief chandrakant patil says aditya or rashmi thackeray may become cm if uddhav quit chief minister post

બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે બીમારીના કારણે CM પદ છોડે છે તો તેઓ પત્ની રશ્મિ અથવા પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ