મહારાષ્ટ્ર રાજનીતિ / ઉદ્ધવનું ભાજપ સાથે ભંગાણ થતાં રાજ ઠાકરે બાલા સાહેબની હિંદુત્વની ઈમેજનું મેકઓવર કરશે

maharashtra balasaheb thackeray birth anniversary hindutva politics raj thackeray mns flag slogan shiv sena

બાલા સાહેબની જન્મ જયંતી પર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે બાલા સાહેબની હિન્દુત્વની વિચારધારા અને વારસાને લઈને જંગ છેડાયો છે. આ દિને રાઠ ઠાકરેએ પક્ષના ધ્વજનો રંગ અને સૂત્ર બદલ્યું છે. હવે તેઓ પોતાની ઈમેજ મરાઠી માનુષથી હિંદુત્વ તરફ લઈ જવા પહેલ કરી છે. ત્યારે ઉદ્ધવે પણ હિંદુત્વની ઈમેજ બચાવવા અયોધ્યા યાત્રાની જાહેરાત કરી છે. જાણો મહારાષ્ટ્રમાં શું થવા જઈ રહ્યું છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ