મહારાષ્ટ્ર ચૂંટણી / અમે રાષ્ટ્રવાદને રાષ્ટ્ર નિર્માણનો આધાર માનીએ છીએ, આ વીર સાવરકરના જ સંસ્કાર છેઃ PM મોદી

Maharashtra Assembly Election 2019 pm modi address akola

મહારાષ્ટ્રના અકોલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીને સંબોધન કરતાં કહ્યું પહેલા કરતાં વધુ મજબૂત સરકાર બનાવવા માટે તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે આ વીર સાવરકરના જ સંસ્કાર છે કે રાષ્ટ્રવાદને અમે રાષ્ટ્ર નિર્માણનો આધાર માનીએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ