નિવેદન / શરદ પવારે કહ્યું, અમે અમારો રસ્તો ખુદ નક્કી કરીશું, NCP ક્યારેય શિવસેના સાથે હાથ નહીં મિલાવે

maharashtra assembly election 2019 ncp chief sharad pawar says ncp will not go with shiv sena

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામને સ્વીકારતા એનસીપીના સુપ્રીમો શરદ પવારે એલાન કર્યું છે કે તે શિવસેના સાથે નહીં જાય. શરદ પવારે કહ્યું કે એનસીપી, કોંગ્રેસ અને બીજા સહયોગી મળીને આગળની રણનીતિ નક્કી કરશે. શરદ પવારે કહ્યું કે તમામ લોકોએ તેમનો સાથ આપ્યો છે અને તેમણે જનાદેશને વિનમ્રતાથી સ્વીકાર કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ