રાજનીતિ / શંકરસિંહ વાઘેલાએ અજિત પવારને લઇને આપ્યું નિવેદન, ભાજપ પર કર્યા પ્રહાર

Maharashtra ajit pawar NCP congress shankersinh vaghela

નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા અને મહારાષ્ટ્રના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મનાવવાના તમામ પ્રયત્નો ફેલ થતા જઇ રહ્યા છે. એનસીપીએ ખુબ મનાવ્યા છતા અજિત પવાર પરત આવવા તૈયાર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ