આત્મહત્યા / મહારાષ્ટ્ર સરકારે સ્વીકાર્યું- 12000 ખેડૂતોએ કરી આત્મહત્યા, BJP માટે ગંભીર સંકટ

maharashtra 12000 farmers suicide case happened between 2015 2018 minister officially states in written reply may create...

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાના છે.  પરંતુ પરિસ્થિતિ એવી તો પ્રતિકૂળ છે કે બીજેપી અને શિવસેનાને જીતવું સરળ બની રહેશે નહીં. દુષ્કાળની થપાટ અને ખેડૂતોની દયનીય સ્થિતિએ પરિસ્થિતિ પ્રતિકૂળ બનાવી નાંખી છે. પ્રદેશના પુનર્વાસ મંત્રી સુભાષ દેશમુખે એક સવાલના લેખિત જવાબમાં માન્યું છે કે 2015થી લઇને 2018 વચ્ચે 12,000 ખેડુતોએ આત્મહત્યા કરી છે. ત્રણ વર્ષમાં આટલા મોટા પ્રમાણમાં આત્મહત્યાનો આ આંકડો હચમચાવી નાંખનાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ