બોલિવૂડ / સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ CBI તપાસ માટે કહી આ વાત

 maharashra's home minister refused CBI inquiry for sushant's case

સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનો થઇ ગયો છે અને ફેન્સ તેમજ ફેમિલી CBI ઇન્કવારીની માગ કરી રહી છે. હાલમાં જ સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિએ અમિત શાહને ટ્વિટ કરીને તપાસ માટે અરજ કરી હતી. ત્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ મુદ્દે કહ્યું હતું કે, સુશાંતના કેસમાં CBI તપાસની કોઇ જરૂર જ નથી. મુંબઇ પોલીસ આ કેસને સોલ્વ કરી લેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ