મહીસાગર / લુણાવાડા સ્ટેટના રાજાએ ટીબીના દર્દીઓને લીધા દત્તક, અપાશે તમામ સારવાર; કીટનું કર્યું વિતરણ

Maharana Siddharajsinghji Solanki adopted TB patients

નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત લુણાવાડાના એચ.એચ મહારાણા સિદ્ધરાજસિંહ દ્વારા ટીબીના તમામ દર્દીને સારી સારવાર મળી રહે તે માટે દત્તક લેવામાં આવ્યા.

બ્રેકિંગ ન્યૂઝ