ઓમ નમઃ શિવાય / 9 અલગ અલગ રૂપમાં દર્શન આપશે ઉજ્જૈનના મહારાજા: જાણો કેમ 9 દિવસ ઉજવાય છે શિવરાત્રી?

Maharaja of Ujjain will give darshan in 9 different forms Know why Shivratri is celebrated for 9 days

દેશભરમાં મહાકાલ મંદિરમાં શિવનવરાત્રી ઉજવવાની પરંપરા છે. 10 ફેબ્રુઆરીથી શરૂ થઈને શિવરાત્રી સુધી તે ચાલશે. બાબા મહાકાલ 9 દિવસ 9 અલગ અલગ રૂપોમાં દર્શન આપશે. 

બ્રેકિંગ ન્યૂઝ