જૂનાગઢના વધુ એક સાધુનો વીડિયો તેમજ ઓડિયો ક્લીપ વાયરલ થવા પામી છે. સાધુની મહિલા સાથે પ્રેમલાપની ઓડિયો ક્લીપ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ખેતલિયા દાદા આશ્રમમાં મહંતે કર્યો આપઘાત
બદનામીના ભયથી રાજભારતી બાપુનો આપઘા
મહિલા સાથે વાતચીતનો ઓડિયો થયો હતો વાયરલ
જૂનાગઢના ખેતલિયા દાદા આશ્રમમાં મહંતે અચાનક આપધાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચા મચી જવા પામી હતી. ત્યારે રાજભારતી બાપુએ ગોળી મારીને આપધાત કરતા આ બનાવ સમગ્ર ટાઉનમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. રાજભારતી બાપુએ બદનામીના ડરથી આપધાત કરતા અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યો છે. રાજભારતી બાપુના આપધાત બાદ ઓડિયો ક્લીપ પણ વાયરલ થવા પામી હતી. જેમાં મહિલ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. ઓડિયો ક્લીપ સાથે સાથે રાજભારતી બાપુનો પત્ર પણ વાયરલ થવા પામ્યો હતો. જે પત્રમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. રાજભારતી બાપુના અનેક મહિલાઓ સાથે સબંધ હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે તેમજ રાજભારતી બાજુ વિધર્મી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે.
પત્રમાં ચોંકાવનારા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા
જૂનાગઢના વધુ એક સાધુનો વીડિયો તેમજ ઓડિયો ક્લીપ વાયરલ થવા પામી છે. સાધુની મહિલા સાથે પ્રેમલાપની ઓડિયો ક્લીપ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સાધુનો મહિલા સાથે પ્રેમલાપની ઓડિયો ક્લીપ વાયરલ થતા ચકચારી મચી જવા પામી હતી. ઓડીયો ક્લીપમાં સાધુ તેમજ મહારાજ બંનેની વાતચીત કરી રહ્યા છે. ઓડિયો ક્લીપ સાથે એક પત્ર પણ વાયરલ કરવામાં આવ્યો છે. આ સાધુ ખેતલીયા દાદા આશ્રમ મંદિર ઝાંઝરડા ગામના હોવાનું સામે આવ્યું છે. પત્રમાં રાજભારતી બાપુનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં ચોંકાવનારા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. સાધુ વિધર્મી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે રાજભારી બાપુને અનેક મહિલાઓ સાથે ગેર સબંધ હોવાનો ઉલ્લેખ પત્રમાં કરેલ છે.