ભક્તિ / મહેસાણા: આ મહંત 4થી એપ્રિલે લેશે જીવંત સમાધી, છપાઈ ગઈ પત્રિકાઓ જુઓ

Mahant of Mehsana will take Samadhi alive

મહેસાણાના મહંત જીવતા સમાધી લેવાની વાતે લોકોમાં ઉત્સુકતા જાગી છે ત્યારે આ અંગેની પત્રિકાઓ પણ છપાઈ ગઈ છે અને સમાધી પૂર્વેના ઉત્સવની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ