આમંત્રણ / રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન PM મોદીના હાથ થાય તેવી ઇચ્છાઃ ટ્રસ્ટ

Mahant kamalnayandas pm modi ayodhya ram temple

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પત્ર લખીને, રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનનું આમંત્રણ મોકલીશું. મહંત કમલ નયન દાસના અનુસાર, તે તાત્કાલિક જ પ્રધાનમંત્રી મોદીને આ અંગે આમંત્રણ પણ મોકલીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ