અવસાન / ગીર-સોમનાથના તુલસીશ્યામ મંદિરના મહંત બાલકૃષ્ણદાસબાપુ 101 વર્ષની ઉંમરે થયા બ્રહ્મલીન

Mahant Balkrishnadas bapu of Tulsishyam temple in Gir-Somnath passed away

જાણીતા ધાર્મિક સ્થળ તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુ 101 વર્ષની ઉંમરે થયા બ્રહ્મલીન, સોમનાથ કથા દરમિયાન મોરારીબાપુએ પણ શોક વ્યક્ત કર્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ