મહામંથન / આવા લોકો શું દેશનું ભલું કરશે ?

મિત્રો આજે મહામંથનમાં વિષય જનરલ છે તેમ છતા તેમા ઘણી બધી બાજુઓ છે. તાજેતરમાં રાજકોટના કેટલાક પત્રકારોને વહીવટી તંત્રએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીની ખબરો સારી રીતે છાપવા માટે રૂપિયાની લ્હાણી કરી હોવાના સમાચાર વહેતા થયા, આજે લાંચિયા તલાટી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે વ્યવહાર વગર કામ નહીં થાય, અને સુરતમા ભાજપના કોર્પોરેટર પિયુષ શિવશક્તિવાળા કહી રહ્યા છે કે દારૂ પીવો એ તો અમારા સમાજનો રિવાજ છે. અને હવે ચર્ચાના વિષયની વાત કરુ તો એમ કહેવાનુ થાય છે કે આવા લોકો સમાજનું શું ભલુ કરશે.. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ