શ્રદ્ધાનો વિષય આવે ત્યાં પુરાવાની જરૂર પડતી નથી.. અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે અટવાયો છે ધનજી ઓડ ઉર્ફ ઢબુડી માતાનો મામલો.. લોકો નતમસ્તક થાય છે તે વાત સાચી પરંતુ ભારતનું તત્વ દર્શન કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવા માટે ચમત્કાર નહીં પરંતુ તર્કને સલામ કરે છે.. કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો અમારો ઈરાદો નથી પરંતુ સવાલ કરવાનો હક કોઈ છીનવી શકે એમ નથી.. આ જ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે