મહામંથન / લોકડાઉન પાળો 'કોરોના' ની ગંભીરતાને સમજો

કોરોનાને લઈને સમગ્ર દુનિયા પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે ત્યારે ભારતના આરોગ્ય મંત્રાલયે કરેલી વાતો સૂચક છે. આરોગ્ય મંત્રાલયની વાત માનીએ તો ભારત હજુ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં નથી પ્રવેશ્યુ પરંતુ લોકડાઉનના પાલનમાં જરા જેટલી પણ ચૂક રહી તો ગંભીર સ્થિતિનો સામનો કરવો પડશે.. VTV પણ વારંવાર તમને એ જ અપીલ કરે છે કે સરકાર, વહીવટી તંત્ર, અમે મીડિયાકર્મીઓ દિવસ રાત કાર્યરત છીએ જ પરંતુ અત્યારે સૌથી વધુ જરૂરી એ જ છે કે આપ સૌ નિયમો ચુસ્તપણે પાળો. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ