મહામંથન / મધ્યપ્રદેશમાં મહાભારતની ABCD, 'કમલ'ને બદલે 'કમળ' ખીલશે ?

રાજકારણમાં તમામ ખેલ સત્તાના છે એ વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ. આ વખતે મામલો છે જયોતિરાદિત્ય સિંધિયાનો. એ સિંધિયા કે જેના પિતા કોંગ્રેસી હતા અને દાદી જનસંઘમાંથી પણ ચૂંટણી લડી ચૂક્યા હતા. એ જયોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસને અલવિદા કહી દીધી છે. વાત માત્ર મધ્યપ્રદેશ પૂરતી ન કરતા એ કરવાની છે કે તમામ અસંતોષના મૂળિયા અંતે તો સત્તાલક્ષી જ હોય છે પરંતુ મધ્યપ્રદેશમા અસંતોષનો અ ચરુ કયારથી ઉકળતો થયો. સિંધિયા બળવાખોરી પર કેમ ઉતરી આવ્યા. આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ