મહામંથન / કોરોના વાયરસ જેવી મહામારીને મ્હાત શક્ય છે?

વિશ્વભરમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. ઈટલી,સ્પેન, ઈરાન, ઈરાક, યુરોપ, અમેરિકા સહિત મોટાભાગના દેશોમાં કોરોના વાયરસના દર્દીઓનો ધરખમ વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરી દેવાઈ છે. તો ભારત અને તેમા પણ ગુજરાતની અંદર હવે કોરોનાના કેટલાક શંકાસ્પદ દર્દીઓ હોવાની વાતો સામે આવી રહી છે. પરંતું તંત્રએ ગુજરાતમાં કોરોનાનો એકપણ કેસ પોઝિટીવ ના હોવાનો દાવો કર્યો છે અને ગુજરાત કોરોનામુક્ત હોવાની સ્પષ્ટ વાત કરી છે. પરંતુ આ કોરોના વાયરસ જેવી મહા બિમારીઓ સામે શું આપણું તંત્ર બિમાર છે?....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ