મહામંથન / હોય ભલે મંદીનો પોકાર રાજકીય પક્ષો માલામાલ ! |

દેશમા ભલે મંદીનો માહોલ હોય પરંતુ રાજકીય પક્ષોને મંદી નડતી નથી. સમયાંતરે ADRના આંકડા આ વાતની સાબિતી પૂરે છે. સરકાર પારદર્શિતાની વાતો કરે છે પરંતુ અબજો રૂપિયાનુ ફંડ કયાંથી મળે છે કેમ મળે છે તેમા હિસાબની છટકબારીઓ રાખવામાં આવતી જ હોય છે. આખરે ગમે એટલા આર્થિક સંકટમાં પણ રાજકીય પક્ષોને કેમ ચાંદી જ ચાંદી છે, આ જ વિષય પર છે આજનુ મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ