મહામંથન / લીલો દુકાળથી ખેડૂતો દંડાયા, સહાયનો મલમ ક્યારે મળશે ?

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે ક્યાંક રાહત થઈ છે તો કેટલાક જિલ્લામાં લીલો દુકાળ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં લીલા દુકાળનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથ હોય કે પોરબંદર વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક પાણીમાં બેસી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ