માન્યતા / અનોખું શિવ મંદિર: વહેલી સવારે શિવલિંગ પર મળી આવે છે ફૂલ, કહાની જાણીને અચંબિત થઈ જશો

mahabharata yoddha ashwathama daily visits and puja at khereshwar mandir

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક એવુ અનોખુ શિવ મંદિર છે, જ્યાં આજે પણ મહાભારત કાળનો એક યોદ્ધા દરરોજ શિવલિંગ પર જળ ચઢાવવા આવે છે. આ યોદ્ધા ગુરૂ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ