ટેલિવૂડ / મહાભારતમાં ચીરહરણથી દુ:ખી વ્યક્તિએ દુર્યોધન એટલે કે પુનીત ઈસાર પર કર્યો કેસ પછી જે થયું જાણીને ચોંકી જશો

mahabharat duryodhan aka puneet issar says he get non bailable warrent because cheerharan scene

મહાભારતમાં દુર્યોધનની ભૂમિકા ભજવનાર પુનીત ઈસારને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તેણે જણાવ્યું કે ચીરહરણના દ્રશ્ય માટે તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. હકીકતમાં એક વ્યક્તિએ તેના પર દ્રૌપદીનું ચીરહરણ કરવા સામે એક કેસ દાખલ કર્યો હતો. હાલમાં જ્યારે મહાભારતની સ્ટારકાસ્ટ ટીવી કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' માં આવી ત્યારે તેણે આ માહિતી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ