મહાદેવ / વાસ્તુ ટીપ્સ: મહાશિવરાત્રિના દિવસે કરી લો બસ આ નાનું કામ, ઘરમાં નહીં રહે વાસ્તુ દોષ

maha shivratri upay do this work on maha shivratri vastu dosh

ફાલ્ગુન કૃષ્ણપક્ષની ચતુર્દશીના રોજ મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ